॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૭૧: ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે

પ્રસંગ

પ્રસંગ ૧

વિ. સં. ૧૯૨૧ની સાલમાં પવિત્રાનંદ સ્વામી જૂનાગઢમાં સાત દિવસ રોકાયા હતા. તે દરમ્યાન પ્રાગજી ભક્ત રઘુવીરચરણદાસના આસને બેસી રાત્રે બાર વાગ્યે આ વચનામૃત ગઢડા પ્રથમ ૭૧ મુજબ “ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે” એવું પ્રતિપાદન કરી રહેલા. આ સાંભળી પવિત્રાનંદ સ્વામીએ કંટાળીને કહેલું, “એલા, પ્રાગજી! બાર વાગ્યા. હવે તો અક્ષરનું સાલ મૂક.”

એમ કહી પ્રાગજી ભક્ત પર ખિજાયેલા અને આક્રોશવશ થઈ બોલેલા, “તને વિમુખ ન કરું તો હું પવિત્રાનંદ નહીં.”

તે વખતે ભગતજી મહારાજ પણ બોલેલા, “જો મેં ગુણાતીતાનંદ સ્વામીને સેવ્યા હશે અને જો સ્વામી મૂળ અક્ષર હશે તો તમારી જ ભેગા બેસીને કથાવાર્તા કરવી છે અને જેવું છે તેવું જ્ઞાન કરવું છે.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૦૩]

Prasang 1

In Samvat 1921, Pavitrānand Swāmi stayed for seven days in Junagadh. Once, at midnight, Prāgji Bhakta was explaining to Raghuvircharandās that Gunātitānand Swāmi is Aksharbrahman based on Gadhadā I-71. Sleeping nearby, Pavitrānand Swāmi overheard the conversation and said, “Prāgji, it is midnight. Stop your rambling about Akshar.”

Having become vexed with Prāgji Bhakta, Pavitrānand Swāmi later vowed, “If I do not excommunicate Prāgji, then my name is not Pavitrānand.”

To this, Prāgji Bhakta said, “If I have served Gunātitānand Swāmi faithfully and if he is truly Aksharbrahman, then I will sit together with you and explain the knowledge of Akshar thoroughly to you.” (Prāgji Bhakta did, in fact, explain the greatness of Gunātitānand Swāmi to Pavitrānand Swāmi at a later time.)

[Brahmaswarup Shri Prāgji Bhakta: 103]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase